Bagdana Case : મહુવા પહોંચી RishiBharti Bapu નો હુંકાર ન્યાય નહીં તો..!
આ મામલે કોળી સમાજના આગેવાનો સુરતથી 100 ગાડીઓના કાફલા સાથે આજે મહુવા હોસ્પિટલ પહોંચ્યા છે.
Advertisement
ભાવનગરના પ્રસિદ્ધ યાત્રાધામ બગદાણા ખાતે ગત 29 ડિસેમ્બરે કોળી સમાજના અગ્રણી યુવક નવનીતભાઈ બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના કેસે સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાડી છે. ત્યારે હવે આ મામલે કોળી સમાજના આગેવાનો સુરતથી 100 ગાડીઓના કાફલા સાથે આજે મહુવા હોસ્પિટલ પહોંચ્યા છે. RishiBharti Bapu સહિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હોસ્પિટલ પહોંચ્યા છે... જાણો RishiBharti Bapu એ ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીત દરમિયાન શું કહ્યું?...
Advertisement


