Bharuch: ગોલ્ડન બ્રિજની જળસપાટી 33 ફૂટને પાર, 1500થી વધુ લોકોનું કરાયું સ્થળાંતર
ભરૂચના ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની સપાટી 31 ફૂટને પાર કરી ગઇ છે. નર્મદાના પાણી ભરૂચ શહેરમાં પ્રવેશવાના શરૂ થઈ ગયા છે. 600થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે ગુજરાતની નંબર 1 ગુજરાતી...
Advertisement
ભરૂચના ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની સપાટી 31 ફૂટને પાર કરી ગઇ છે. નર્મદાના પાણી ભરૂચ શહેરમાં પ્રવેશવાના શરૂ થઈ ગયા છે. 600થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે.
Advertisement


