Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

ભાવનગરના ખેડૂતની પ્રાકૃતિક ખેતીમાં સફળતા

Bhavnagar: ભરતભાઇ ધંધુકિયાએ રાસણીક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા ગાય આધારિત ખેતીથી થતા પાકથી લોકોનું સ્વાસ્થ્ય સારુ રહે છે અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વાળી પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહન Bhavnagar: ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ખેડૂત ભરતભાઇ ધંધુકિયાએ...
Advertisement
  • Bhavnagar: ભરતભાઇ ધંધુકિયાએ રાસણીક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા
  • ગાય આધારિત ખેતીથી થતા પાકથી લોકોનું સ્વાસ્થ્ય સારુ રહે છે
  • અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વાળી પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહન

Bhavnagar: ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ખેડૂત ભરતભાઇ ધંધુકિયાએ રાસણીક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વધી હાલ સારી કમાણી કરી રહ્યાં છે. વિવિધ પાક મેળવી અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરણા આપી રહ્યાં છે. ખેડૂત ભરતભાઇની પ્રાકૃતિક ખેતી તરફની યાત્રાની સફર ચાલો જાણીએ.

Advertisement
Tags :
Advertisement

.

×