Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Bagdana Controversy: Navneet Baldhiya ને મળ્યો ઝટકો, Mahuva Court એ સંભળાવ્યો ચુકાદો

Navneet Baldhiya Case:ભાવનગર (Bhavnagar) ના બગદાણા (Bagdana) ના પૂર્વ સરપંચ અને સેવક નવનીત બાલધિયા (Navneet Baldhiya) પર થયેલા હુમલાના બહુચર્ચિત કેસમાં આજે મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસના મુખ્ય આરોપી ગણાતા જયરાજ આહીર (Jayaraj Ahir) ને 14 દિવસના જેલવાસ બાદ મહુવા કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે.
Advertisement
  • નવનીત બાલધિયા (Navneet Baldhiya) હુમલા કેસમાં જયરાજ આહીર (Jayaraj Ahir) ના જામીન મંજૂર
  • 14 દિવસ બાદ જયરાજ આહીરને મહુવા કોર્ટમાંથી મળ્યા જામીન
  • ભાવનગર જિલ્લા જેલમાંથી આજે મુક્ત થશે જયરાજ આહીર
  • બગદાણાના સેવક પર હુમલા કેસમાં SITએ કરી હતી ધરપકડ
  • જયરાજ આહીર સહિત વધુ 6 આરોપીઓને કોર્ટે આપ્યા જામીન
  • અગાઉ આ કેસમાં 8 આરોપીઓના જામીન થયા હતા મંજૂર

Navneet Baldhiya Case:ભાવનગર (Bhavnagar) ના બગદાણા (Bagdana) ના પૂર્વ સરપંચ અને સેવક નવનીત બાલધિયા (Navneet Baldhiya) પર થયેલા હુમલાના બહુચર્ચિત કેસમાં આજે મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસના મુખ્ય આરોપી ગણાતા જયરાજ આહીર (Jayaraj Ahir) ને 14 દિવસના જેલવાસ બાદ મહુવા કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. આજે સાંજ સુધીમાં તેઓ ભાવનગર જિલ્લા જેલમાંથી મુક્ત થશે.

Advertisement
Tags :
Advertisement

.

×