ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bhuj Air Base : રાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવણી આપી

ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે શુક્રવારે ભારત-પાકિસ્તાન સરહદ નજીક ભૂજ એરબેઝની મુલાકાત લેવાના છે. રાજનાથ સિંહ અહીં વાયુસેનાના સૈનિકો સાથે પણ વાતચીત કરશે. ભુજ એરબેઝ એ ભારતીય કેન્દ્રોમાંનું એક હતું જેને ગયા અઠવાડિયે પાકિસ્તાની સેના દ્વારા નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
01:56 PM May 16, 2025 IST | Hardik Shah
ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે શુક્રવારે ભારત-પાકિસ્તાન સરહદ નજીક ભૂજ એરબેઝની મુલાકાત લેવાના છે. રાજનાથ સિંહ અહીં વાયુસેનાના સૈનિકો સાથે પણ વાતચીત કરશે. ભુજ એરબેઝ એ ભારતીય કેન્દ્રોમાંનું એક હતું જેને ગયા અઠવાડિયે પાકિસ્તાની સેના દ્વારા નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Rajnath Singh: ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે શુક્રવારે ભારત-પાકિસ્તાન સરહદ નજીક ભૂજ એરબેઝની મુલાકાત લેવાના છે. રાજનાથ સિંહ અહીં વાયુસેનાના સૈનિકો સાથે પણ વાતચીત કરશે. ભુજ એરબેઝ એ ભારતીય કેન્દ્રોમાંનું એક હતું જેને ગયા અઠવાડિયે પાકિસ્તાની સેના દ્વારા નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે પાકિસ્તાની આતંકવાદીઓ વિરુદ્ધ તાજેતરમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂરમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનને ઘૂંટણિયે લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આજે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ એરબેઝ પર વાયુસેનાના યોદ્ધાઓ સાથે વાતચીત કરશે અને તેમની બહાદુરીને સલામ કરશે. રાજનાથ સિંહ સાથે વાયુસેનાના વડા એર માર્શલ એ.પી. સિંહ પણ હાજર છે.

Tags :
BhujBhuj AirbaseBorder SecurityDefence IndiaGujarat FirstIndia Pakistan tensionIndian Air Forcenational securityOperation Sindoorrajnath singhSalute To SoldiersSmritivan
Next Article