ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : ભુવો પડતા લોકોએ AMCની કામગીરી પર ઉઠાવ્યા સવાલ

અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ ભુવો પડ્યો છે. માનસી સર્કલ પાસે ગોયલ ટાવર પર ભુવો પડતા વેપારીઓ ચિંતામાં મુકાયા હતા.
08:00 PM May 06, 2025 IST | Vishal Khamar
અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ ભુવો પડ્યો છે. માનસી સર્કલ પાસે ગોયલ ટાવર પર ભુવો પડતા વેપારીઓ ચિંતામાં મુકાયા હતા.

અમદાવાદ શહેરમાં ભુવા પડવાનો સિલસિલો યથાવત છે. માનસી સર્કલ પાસે આવેલ ગોયલ ટાવર પાસે ભૂવો પડ્યો હતો. ગોયલ ટાવરમાં આવેલ દુકાન બહાર જ ભૂવો પડ્યો હતો. ભૂવો પડતા વેપારીઓ ચિંતામા મુકાયા હતા. AMC દ્વારા ભૂવો પડતા કોઈ જાનહાનિ ન સર્જાય તે માટે કોર્ડન કરવામાં આવ્યું હતું. ગઈકાલે પડેલ વરસાદમાં ભૂવો પડ્યો હતો. આ જગ્યા પર પહેલા પણ ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી. ડ્રેનેજની કામગીરી યોગ્ય ના થતા તે જગ્યા પર ફરી ભૂવો પડ્યો છે.

Tags :
Ahmedabad NewsAhmedabad rainAMCdrainage workGujarat FirstPublic Safety #Rain Impact
Next Article