Junagadh માં Mahadev Bharti Bapu ઈટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી મળ્યા
Junagadh: ભારતી આશ્રમના મહાદેવભારતી ઇટવા ઘોડી જંગલમાંથી મળ્યા સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા 300થી વધુ જવાનો શોધખોળમાં લાગ્યા હતા Junagadh: જુનાગઢમાં ભવનાથ ક્ષેત્રમાં ભારતી આશ્રમમાં લઘુમહંત ગુમ થવાના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં 80 કલાક બાદ...
02:46 PM Nov 05, 2025 IST
|
SANJAY
- Junagadh: ભારતી આશ્રમના મહાદેવભારતી ઇટવા ઘોડી જંગલમાંથી મળ્યા
- સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા
- 300થી વધુ જવાનો શોધખોળમાં લાગ્યા હતા
Junagadh: જુનાગઢમાં ભવનાથ ક્ષેત્રમાં ભારતી આશ્રમમાં લઘુમહંત ગુમ થવાના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં 80 કલાક બાદ જુનાગઢ ભારતી આશ્રમના મહાદેવભારતી મળી આવ્યા છે. તેમાં ઇટવા ઘોડી જંગલમાંથી મળતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે. અગાઉ 300થી વધુ જવાનો તેમની શોધખોળમાં લાગ્યા હતા.
Next Article