ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gondal Rajkumar Jat death case । Rajkumar Jat ને લાફો મારનાર વ્યક્તિ સામે NC ફરિયાદ

રાજકુમાર જાટને લાફો મારનાર વ્યક્તિ સામે NC ફરિયાદ રાજકુમાર જાટના પિતાની અરજીના આધારે નોંધાઇ NC ફરિયાદ જયરાજસિંહ જાડેજાએ પણ અરજી કરી હોવાનું સામે આવ્યું Gujarat : ગોંડલમાં રાજકુમાર જાટના મોત કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજકુમાર જાટને...
11:28 AM Mar 24, 2025 IST | SANJAY
રાજકુમાર જાટને લાફો મારનાર વ્યક્તિ સામે NC ફરિયાદ રાજકુમાર જાટના પિતાની અરજીના આધારે નોંધાઇ NC ફરિયાદ જયરાજસિંહ જાડેજાએ પણ અરજી કરી હોવાનું સામે આવ્યું Gujarat : ગોંડલમાં રાજકુમાર જાટના મોત કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજકુમાર જાટને...

Gujarat : ગોંડલમાં રાજકુમાર જાટના મોત કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજકુમાર જાટને લાફો મારનાર વ્યક્તિ સામે NC ફરિયાદ થઇ છે. તેમાં લાફો મારનાર વ્યક્તિ સામે NC ફરિયાદ નોંધાતા હવે કેસમાં નવો વળાંક આવશે! જેમાં રાજકુમાર જાટના પિતાની અરજીના આધારે NC ફરિયાદ નોંધાઇ છે. તેમાં લાફો મારનાર અજાણ્યા વ્યક્તિ સામે NC ફરિયાદ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.

Tags :
GaneshGondal Gujarat NewsGondalGujaratGujarat FirstGujarati NewsGujarati Top NewsRAJKOTRajkumar JatTop Gujarati News
Next Article