Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

તિરૂપતિ મંદિરના પ્રસાદ મુદ્દે દ્વારકા પીઠાધીશ્વરનું મોટું નિવેદન

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદ મામલે ગંભીર નિવેદન આપ્યું છે.તેમણે મંદિરોમાં રાજકારણીઓના હસ્તક્ષેપને પાપનું કારણ ગણાવ્યું છે. શંકરાચાર્યએ જણાવ્યું કે,મંદિરોના સંચાલકો જો વિદ્વાન અને સનાતની ધર્મચારી હોત,તો આવું ઘૃણાસ્પદ કૃત્ય અસ્તિત્વમાં ન આવત. ભગવાનની પૂજા અર્ચના વેદોના આધારે થવી જોઈએ.તેમણે અસલી...
Advertisement

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદ મામલે ગંભીર નિવેદન આપ્યું છે.તેમણે મંદિરોમાં રાજકારણીઓના હસ્તક્ષેપને પાપનું કારણ ગણાવ્યું છે. શંકરાચાર્યએ જણાવ્યું કે,મંદિરોના સંચાલકો જો વિદ્વાન અને સનાતની ધર્મચારી હોત,તો આવું ઘૃણાસ્પદ કૃત્ય અસ્તિત્વમાં ન આવત. ભગવાનની પૂજા અર્ચના વેદોના આધારે થવી જોઈએ.તેમણે અસલી હિંદુ અને નકલી હિંદુની વ્યાખ્યા આપતા તિરુપતિ બાલાજી મંદિરના સંચાલકો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

Advertisement
Tags :
Advertisement

.

×