Bagdana Controversy માં સૌથી મોટો ખુલાસો, બે વ્યક્તિઓની પૂછપરછ બાદ Jayraj ની વધશે મુશ્કેલી ?
ભાવનગર બગદાણા વિવાદમાં સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે જયરાજ આહિરને SIT એ રેન્જ IG ઓફિસ બોલાવ્યા છે.
Advertisement
ભાવનગર બગદાણા વિવાદમાં સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે જયરાજ આહિરને SIT એ રેન્જ IG ઓફિસ બોલાવ્યા છે. માયાભાઇ આહિરના પુત્ર જયરાજ આહિરની હવે મુશ્કેલી વધી શકે છે. રેન્જ IG ઓફિસે SIT ની ટીમ જયરાજ આહિરની પૂછપરછ કરશે. અગાઉ SIT એ રામવાળા અને મહુવાના ચેતન સોનીની પૂછપરછ કરી હતી. ત્યારે હવે જયરાજ આહિરની પૂછપરછમાં મોટા ખુલાસા થવાની વકી છે.
Advertisement


