BJP Big Victory in Umreth : ભાજપ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માનું નિવેદન
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ( BJP President Jagdishbhai Vishwakarma) એ પશ્ચિમ બંગાળ અને ઉમરેઠ પેટાચૂંટણીના પરિણામો અંગે ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, ઉમરેઠમાં ભાજપની ભવ્ય જીત થઈ છે અને પશ્ચિમ બંગાળમાં પણ પક્ષનો ભગવો લહેરાયો છે. તેમણે આ ઐતિહાસિક સફળતા માટે બંગાળની જનતાનો આભાર માન્યો હતો.
Advertisement
- ભાજપ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માનું નિવેદન
- ઉમરેઠ પેટા ચૂંટણીમાં પણ ભાજપની ભવ્ય જીત થઈઃ વિશ્વકર્મા
- પશ્ચિમ બંગાળમાં ભાજપનો ભગવો લહેરાયોઃ વિશ્વકર્મા
- બંગાળની જનતાએ ભાજપને આશીર્વાદ આપ્યા: વિશ્વકર્મા
- લાખો કાર્યકર્તાઓના પરિશ્રમનો વિજય છેઃ વિશ્વકર્મા
- વિજયનો શ્રેય બંગાળની જનતાને જાય છેઃ વિશ્વકર્મા
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ( BJP President Jagdishbhai Vishwakarma) એ પશ્ચિમ બંગાળ અને ઉમરેઠ પેટાચૂંટણીના પરિણામો અંગે ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, ઉમરેઠમાં ભાજપની ભવ્ય જીત થઈ છે અને પશ્ચિમ બંગાળમાં પણ પક્ષનો ભગવો લહેરાયો છે. તેમણે આ ઐતિહાસિક સફળતા માટે બંગાળની જનતાનો આભાર માનતા કહ્યું કે, ત્યાંના લોકોએ ભાજપને મન ભરીને આશીર્વાદ આપ્યા છે. વિશ્વકર્માએ વધુમાં ઉમેર્યું હતું કે, આ વિજય એ રાત-દિવસ એક કરનારા લાખો નિષ્ઠાવાન કાર્યકર્તાઓના પરિશ્રમનું પરિણામ છે અને આ સમગ્ર વિજયનો અસલી શ્રેય તેઓ પશ્ચિમ બંગાળની જનતાને આપે છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો
Advertisement


