બુલડોઝર મુદ્દે BJP-Congress આમને-સામને! Gordhan Zadafia નો ઈમરાન ખેડાવાલા પર પ્રહાર
તેમણે કહ્યું કે, લોકશાહીમાં ફતવાની માનસિકતા યોગ્ય નથી. કોંગ્રેસ અને અમુક ધર્મગુરુએ ફતવા જાહેર કર્યાનો આક્ષેપ તેમણે કર્યો હતો.
Advertisement
ફતવા પોલિટિક્સ પર પૂર્વ ઉપાધ્યક્ષ ભાજપ ગોરધનભાઈ ઝડફિયાએ આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, લોકશાહીમાં ફતવાની માનસિકતા યોગ્ય નથી. કોંગ્રેસ અને અમુક ધર્મગુરુએ ફતવા જાહેર કર્યાનો આક્ષેપ તેમણે કર્યો હતો. ગોરધનભાઈ ઝડફિયાએ કહ્યું કે, આ પ્રકારની માનસિકતા સામે વિચારવાનો સમય પાકી ગયો છે. લોકશાહીને બચાવવા વધુમાં વધુ મતદાન જરૂરી છે........ જુઓ અહેવાલ......
Advertisement


