Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

વિશ્વભરના મંદિરો અંગે PMને Brahmaviharidas સ્વામીએ માહિતી આપી

BAPS સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સ્વામી બ્રહ્મવિહારીદાસે નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક પ્રેરણાદાયી મુલાકાત કરી.
Advertisement

Swami Brahmavihari Das meets PM: BAPS સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સ્વામી બ્રહ્મવિહારીદાસે નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક પ્રેરણાદાયી મુલાકાત કરી. આ બેઠકમાં સ્વામી બ્રહ્મવિહારીદાસે વડા પ્રધાનને અબુધાબીમાં BAPS હિન્દુ મંદિરના ભાવી વિકાસ અને તેની પાછળના અબુ ધાબીના શાસકના ઉદાર સમર્થન અંગે વિગતવાર જાણકારી આપી હતી.

Advertisement
Tags :
Advertisement

.

×