ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા માટે સૌ કોઇને અપીલ કરી.. સાથે જ તેમણે આ અભિયાનને સફળ બનાવવા માટેના ગુજરાત ફર્સ્ટના પ્રયાસોની પ્રશંસા કરી.
09:53 AM Aug 14, 2022 IST | Vipul Pandya
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા માટે સૌ કોઇને અપીલ કરી.. સાથે જ તેમણે આ અભિયાનને સફળ બનાવવા માટેના ગુજરાત ફર્સ્ટના પ્રયાસોની પ્રશંસા કરી.

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.

કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા માટે સૌ કોઇને અપીલ કરી.. સાથે જ તેમણે આ અભિયાનને સફળ બનાવવા માટેના ગુજરાત ફર્સ્ટના પ્રયાસોની પ્રશંસા કરી.
Tags :
GujaratFirstHarGharTirangaAbhiyanPurneshModi
Next Article