અમદાવાદમાં પ્રમુખ વરણી અમૃત મહોત્સવની ઉજવણી
અમદાવાદમાં પ્રમુખ વરણી અમૃત મહોત્સવની ઉજવણી
11:40 PM Dec 07, 2025 IST
|
Mujahid Tunvar
ઘણા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી, તેવા ‘પ્રમુખવરણી અમૃત મહોત્સવ’ ના મુખ્ય સમારોહનું આજે અમદાવાદના પ્રસિદ્ધ સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ભવ્યતાથી સમાપન થયું હતું. આ પ્રસંગે પ્રમુખસ્વામી મહારાજના નિઃસ્વાર્થ સેવાકાર્યોને શ્રેણીબદ્ધ પ્રસ્તુતિઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આજની સાંજે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે એક એવી ક્ષણ સર્જાઈ જે હૃદયને ભીંજવી ગઈ હતી.
Next Article