ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

માવઠાનો માર સહન કરનારા ધરતીપુત્રોની વ્હારે CM Bhupendrabhai Patel

Gir Somnath : રાજ્યમાં માવઠાનો માર સહન કરનારા ધરતીપુત્રોની વ્હારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા છે.
08:10 PM Nov 03, 2025 IST | Vipul Sen
Gir Somnath : રાજ્યમાં માવઠાનો માર સહન કરનારા ધરતીપુત્રોની વ્હારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા છે.

Gir Somnath : રાજ્યમાં માવઠાનો માર સહન કરનારા ધરતીપુત્રોની વ્હારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને કમોસમી વરસાદથી ખેતરોમાં થયેલી નુકસાનીનો તાગ મેળવ્યો. ગીર સોમનાથ જિલ્લાના કોડીનારનાં કડવાસણ ગામની મુલાકાત લઈ હાલની સ્થિતિનું નિરીક્ષણ કર્યું. આ સાથે માવઠાનો માર સહન કરનારા ખેડૂતો સાથે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંવાદ કર્યો. દરમિયાન, મંત્રી અર્જૂનભાઈ મોઢવાડિયા , પ્રદ્યુમનભાઈ વાજા , પૂર્વ MP દિનુભાઈ સોલંકી સહિત આગેવાનો હાજર રહ્યા. આ મુલાકાત બાદ રાહત પેકેજની જાહેરાત થવાની સંભાવના પ્રબળ બની છે.... જુઓ અહેવાલ....

Tags :
BhupendraPatelFarmersReliefGujaratgujaratcmGujaratFirstJunagadhKodinarVisitRainDamagereliefpackage
Next Article