Ahmedabad ના કાર્યક્રમમાં CM Bhupendrabhai Patel ની સંવેદના
Ahmedabad : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Bhupendrabhai Patel) હંમેશા તેમની સાદગી અને મૃદુ સ્વભાવ માટે જાણીતા છે. તાજેતરમાં અમદાવાદ (Ahmedabad) માં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે પોતાની આ છબીને ફરી એકવાર સાર્થક કરી બતાવી છે. કાર્યક્રમ દરમિયાન સર્જાયેલી એક નાની દુર્ઘટનામાં મુખ્યમંત્રીએ જે રીતે સંવેદનશીલતા દાખવી, તેણે ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા હતા.
Advertisement
- અમદાવાદ (Ahmedabad) ના કાર્યક્રમમાં CM ભૂપેન્દ્રભાઇ પટેલ (CM Bhupendrabhai Patel) ની સંવેદના
- 'પદ મોટું પણ હૃદય એથીય મોટું' પંક્તિને CMએ કરી સાર્થક
- દીપ પ્રાગટ્ય વિધિ દરમિયાન એક યુવાન અચાનક લપસી પડ્યો
- CM ભૂપેન્દ્રભાઇ પટેલ યુવાન પાસે જઇને પૂછ્યું ખબર-અંતર
- CMએ સંવેદનશીલતા દાખવી યુવાનની પૃચ્છા કરી તેને હૂંફ આપી
Ahmedabad: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendrabhai Patel) હંમેશા તેમની સાદગી અને મૃદુ સ્વભાવ માટે જાણીતા છે. તાજેતરમાં અમદાવાદ (Ahmedabad) માં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે પોતાની આ છબીને ફરી એકવાર સાર્થક કરી બતાવી છે. કાર્યક્રમ દરમિયાન સર્જાયેલી એક નાની દુર્ઘટનામાં મુખ્યમંત્રીએ જે રીતે સંવેદનશીલતા દાખવી, તેણે ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા હતા.
Advertisement


