ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કોમેડિયન સુનિલ પાલે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.જાણીતા હાસ્ય કલાકાર સુનિલ પાલે આઝાદીના અમૃત મહોત્સવ અવસરે દેશવાસીઓને શુભકામના પાઠવી.તેમણે કહ્યું કે જે રીતે આઝાદીના 75 વર્ષ પૂરા થયા છે. તે જરી તે પંચોતેર હજાર વર્ષ આ રીતે આઝાદીમાં વીતે. અને સ્વપ્નમાં પણ ફરી ક્યારેય ગુલામી ન આવે.
03:21 PM Aug 14, 2022 IST | Vipul Pandya
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.જાણીતા હાસ્ય કલાકાર સુનિલ પાલે આઝાદીના અમૃત મહોત્સવ અવસરે દેશવાસીઓને શુભકામના પાઠવી.તેમણે કહ્યું કે જે રીતે આઝાદીના 75 વર્ષ પૂરા થયા છે. તે જરી તે પંચોતેર હજાર વર્ષ આ રીતે આઝાદીમાં વીતે. અને સ્વપ્નમાં પણ ફરી ક્યારેય ગુલામી ન આવે.

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.

જાણીતા હાસ્ય કલાકાર સુનિલ પાલે આઝાદીના અમૃત મહોત્સવ અવસરે દેશવાસીઓને શુભકામના પાઠવી.તેમણે કહ્યું કે જે રીતે આઝાદીના 75 વર્ષ પૂરા થયા છે. તે જરી તે પંચોતેર હજાર વર્ષ આ રીતે આઝાદીમાં વીતે. અને સ્વપ્નમાં પણ ફરી ક્યારેય ગુલામી ન આવે.
Tags :
GujaratFirstHarGharTirangaSunilPalappeals
Next Article