ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વિવેક અગ્નિહોત્રી વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ, ભોપાલી વાળા નિવેદનના પગલે વિવાદ થયો

કાશ્મીર ફાઇલ્સના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી વિરુદ્ધ મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેના પર આરોપ છે કે તેણે એક ઈન્ટરવ્યુમાં ભોપાલીઓ માટે હોમોસેક્સ્યુઅલ શબ્દનો ઉપયોગ કર્યો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે પણ તેમના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે. મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનના પીઆર મેનેજર 27 વર્ષીય રોહિત પાંડેએ વિવેક અગ્નિહોત્રી વિરુà
11:15 AM Mar 26, 2022 IST | Vipul Pandya
કાશ્મીર ફાઇલ્સના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી વિરુદ્ધ મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેના પર આરોપ છે કે તેણે એક ઈન્ટરવ્યુમાં ભોપાલીઓ માટે હોમોસેક્સ્યુઅલ શબ્દનો ઉપયોગ કર્યો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે પણ તેમના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે. મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનના પીઆર મેનેજર 27 વર્ષીય રોહિત પાંડેએ વિવેક અગ્નિહોત્રી વિરુà

કાશ્મીર ફાઇલ્સના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી વિરુદ્ધ મુંબઈના
વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેના પર આરોપ છે કે તેણે એક
ઈન્ટરવ્યુમાં ભોપાલીઓ માટે હોમોસેક્સ્યુઅલ શબ્દનો ઉપયોગ કર્યો હતો. કોંગ્રેસના
વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે પણ તેમના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે.
મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનના પીઆર મેનેજર 27 વર્ષીય રોહિત પાંડેએ વિવેક અગ્નિહોત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી મધ્યપ્રદેશના ભોપાલન
રહેવાસી છે અને તેણે આ મામલે તાત્કાલિક એફઆઈઆર નોંધવાની માંગ કરી
છે.


એક ઈન્ટરવ્યુમાં વિવેક અગ્નિહોત્રીએ કહ્યું હતું કે 'ભોપાલીઓ'ને 'તેમની નવાબી ઈચ્છાઓ'ના કારણે ઘણી વખત સમલૈંગિક માને છે. હવે
મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. તેના વિવાદાસ્પદ નિવેદન અંગે નિર્દેશક શું કહે
છે તે જોવાનું રહેશે. હવે વાત કરીએ તેની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ ધ કાશ્મીર
ફાઇલ્સની.
જેણે દેશભરમાં સુનામી સર્જી છે.
ફિલ્મની કમાણીનો આંકડો
200 કરોડને પાર કરી ગયો છે. નાના બજેટની આ
ફિલ્મની જોરદાર કમાણીથી દરેકના હોશ ઉડી ગયા છે. ફિલ્મની નોનસ્ટોપ કમાણી ત્રીજા
સપ્તાહમાં પણ ચાલુ છે.


કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે ટ્વિટ પર વિવેક અગ્નિહોત્રી પર નિશાન
સાધ્યું છે. તેણે લખ્યું- વિવેક અગ્નિહોત્રીજી
આ તમારો પોતાનો અંગત અનુભવ હોઈ શકે છે. તે સામાન્ય ભોપાલ નિવાસી નથી.
હું
77 થી ભોપાલ અને ભોપાલીઓ સાથે પણ
સંપર્કમાં છું પરંતુ મને ક્યારેય આવો અનુભવ થયો નથી. તમે જ્યાં રહો છો ત્યાં સંગતની
અસર છે. પરંતુ અત્યાર સુધી ડિરેક્ટરની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

Tags :
BhopalistatementcomplaintGujaratFirstpolicestationTheKashmirFilesVivekAgnihotri
Next Article