Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મોરબી પુલકાંડમાં જયસુખના સમર્થન મુદ્દે કોંગ્રેસની સ્પષ્ટતા

મોરબી પુલકાંડમાં જયસુખના સમર્થન મુદ્દે કોંગ્રેસે હાથ ઉંચા કરી દીધા છે. જયસુખ પટેલને સમર્થન આપવામાં 3 પાટીદાર નેતાઓએ નિવેદન આપ્યા હતા. આ નિવેદનોથી ભારે ઉહાપોહ થવાની સાથે વિવાદ સર્જાયો હતો. જો કે આજે કોંગ્રેસે તેમના 3 નેતાઓના નિવેદનોથી હાથ ઉંચા...
Advertisement

મોરબી પુલકાંડમાં જયસુખના સમર્થન મુદ્દે કોંગ્રેસે હાથ ઉંચા કરી દીધા છે. જયસુખ પટેલને સમર્થન આપવામાં 3 પાટીદાર નેતાઓએ નિવેદન આપ્યા હતા. આ નિવેદનોથી ભારે ઉહાપોહ થવાની સાથે વિવાદ સર્જાયો હતો. જો કે આજે કોંગ્રેસે તેમના 3 નેતાઓના નિવેદનોથી હાથ ઉંચા કરી લીધા છે અને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ 3 નેતાઓએ કરેલા નિવેદનને તેમના વ્યક્તિગત નિવેદન ગણાવ્યા હતા.

Advertisement
Tags :
Advertisement

.

×