ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ખેતી બચાવો સત્યાગ્રહથી કોંગ્રેસ આવી ખેડૂતોની પડખે, Pareshbhai Dhanani એ સમજાવ્યું વળતરનું ગણિત

રાજ્યમાં કમોસમી વરસાદથી પાકને થયેલા ભારે નુકસાન બાદ કોંગ્રેસ ખેડૂતોની સાથે ઊભી રહી છે. “ખેતી બચાવો સત્યાગ્રહ” અભિયાન અંતર્ગત પરેશ ધાનાણીએ કપાસના ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માગ કરી અને સરકારને તરત રાહત જાહેર કરવાની અપીલ કરી.
01:50 PM Nov 04, 2025 IST | Hardik Shah
રાજ્યમાં કમોસમી વરસાદથી પાકને થયેલા ભારે નુકસાન બાદ કોંગ્રેસ ખેડૂતોની સાથે ઊભી રહી છે. “ખેતી બચાવો સત્યાગ્રહ” અભિયાન અંતર્ગત પરેશ ધાનાણીએ કપાસના ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માગ કરી અને સરકારને તરત રાહત જાહેર કરવાની અપીલ કરી.

Congress Leader Pareshbhai Dhanani : રાજ્યમાં કમોસમી વરસાદથી ખેતરોમાં ઉભા પાકને થયેલા ભારે નુકસાનને પગલે ખેડૂતો મુશ્કેલીમાં છે, ત્યારે કોંગ્રેસે “ખેતી બચાવો સત્યાગ્રહ” નામે અભિયાન શરૂ કરી તેમને ટેકો આપ્યો છે.

પરેશભાઈ ધાનાણીની નુકસાનનું યોગ્ય વળતર આપવાની માગ

કોંગ્રેસ નેતા પરેશભાઈ ધાનાણીએ ખેડૂતોને થયેલા નુકસાનનું યોગ્ય વળતર આપવાની માગ સાથે વળતરનું ગણિત સમજાવ્યું છે. તેમણે જણાવ્યું કે ખાસ કરીને કપાસના પાકને અનિશ્ચિત વરસાદ અને કીટકોના પ્રકોપને કારણે ભારે નુકસાન થયું છે, છતાં સરકાર તરફથી પૂરતી સહાય મળી નથી. “જગતના તાતને જીવવા દેજો” અભિયાન મારફતે કોંગ્રેસે સોશિયલ મીડિયા પર ખેડૂતોની વ્યથા જનતા સુધી પહોંચાડી છે. આજે ધારી અને ખાંભામાં કોંગ્રેસના હલ્લાબોલ કાર્યક્રમો યોજાયા, જેમાં ખેડૂતોના હિતમાં તરત વળતર જાહેર કરવાની માંગ ઉઠી.

આ પણ વાંચો :  ખેડૂતોની વ્હારે કોંગ્રેસ! Pareshbhai Dhanani એ સમજાવ્યું વળતરનું ગણિત

Tags :
Agricultural Crisisbhupendra patel governmentCongress GujaratCotton Crop LossCrop Damage ReliefDhari Khambha RallyFarmer ProtestFarmers CompensationFarmers SupportGujarat FirstGujarat PoliticsJagat Na Tat CampaignKheti Bachavo SatyagrahParesh DhananiPareshbhai DhananiSocial Media Campaignunseasonal rain
Next Article