ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

લેટરકાંડને લઈ અમિત ચાવડાના BJP પર આકરા પ્રહાર, કહ્યું, ભાજપના પાપનો ઘડો ભરાઈ ગયો છે

રાજકોટ જિલ્લામાં લેટરકાંડને લઈ રાજકીય ગરમાવો તેજ થયો છે. પહેલા અમરેલીમાં અને હવે રાજકોટમાં લેટરકાંડનો મામલો સામે આવ્યો છે.
06:29 PM Jan 29, 2025 IST | MIHIR PARMAR
રાજકોટ જિલ્લામાં લેટરકાંડને લઈ રાજકીય ગરમાવો તેજ થયો છે. પહેલા અમરેલીમાં અને હવે રાજકોટમાં લેટરકાંડનો મામલો સામે આવ્યો છે.

રાજકોટ જિલ્લામાં લેટરકાંડને લઈ રાજકીય ગરમાવો તેજ થયો છે. પહેલા અમરેલીમાં અને હવે રાજકોટમાં લેટરકાંડનો મામલો સામે આવ્યો છે. ત્યારે આ મુદ્દે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ભાજપ પર આરકા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું, ભાજપમાં આંતરિક લડાઈનું આ પરિમાણ છે. ભાજપમાં પ્રદેશથી લઈ ગામ સુધી જૂથવાદ છે. રાજકોટમાં પણ અનેક નેતાઓના જૂથ છે. વોર્ડ પ્રમુખો અને પેજ પ્રમુખોમાં પણ જૂથવાદ છે. વધુમાં તેમણે કહ્યું, હવે ભાજપના પાપનો ઘડો ભરાઈ ગયો છે, ગમે ત્યારે ફૂટવાનો છે.

Tags :
Amit ChavdaAmit Chavda attacks BJPAmit Chavda's attack on BJPAmreliburst at any timefactionalism from regionfight for power and corruption in BJPGujarat Firstinternal fighting in BJPLetter scandalletter scandal in Rajkotmany groups of leadersMihir ParmarPolitical heatpot of BJP's sins is fullRAJKOTward presidents and page presidents
Next Article