ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પપૈયાંના બીના સેવનથી થાય છે અનેક ફાયદાઓ, જાણી લો તમે પણ

સામાન્ય  રીતે  ત્યાં પપૈયું((Papaya)એક એવું ફળ છે જે લગભગ દરેક  વ્યક્તિએ  ખાધું જ હશે. આ એક એવું ફળ  છે જેને  ગરીબ અને અમીર તમામ પ્રકારના લોકો તેને ખાઈ શકે છે. પરંતુ તેમાંથી મોટા ભાગના લોકો પપૈયા ખાતી વખતે બીને ડસ્ટબીનમાં ફેંકી  દેતા  હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ બી નો ઉપયોગ(Papaya Seed Benefits) અન્ય ઘણી બીમારીઓ સામે પણ થઈ શકે છે.તો  ચાલો  આજે તેના  વિશે જાણીએ.પપૈયાના બીના ફાયદાપપૈયાના બી  સામાન્ય 
12:32 PM Aug 29, 2022 IST | Vipul Pandya
સામાન્ય  રીતે  ત્યાં પપૈયું((Papaya)એક એવું ફળ છે જે લગભગ દરેક  વ્યક્તિએ  ખાધું જ હશે. આ એક એવું ફળ  છે જેને  ગરીબ અને અમીર તમામ પ્રકારના લોકો તેને ખાઈ શકે છે. પરંતુ તેમાંથી મોટા ભાગના લોકો પપૈયા ખાતી વખતે બીને ડસ્ટબીનમાં ફેંકી  દેતા  હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ બી નો ઉપયોગ(Papaya Seed Benefits) અન્ય ઘણી બીમારીઓ સામે પણ થઈ શકે છે.તો  ચાલો  આજે તેના  વિશે જાણીએ.પપૈયાના બીના ફાયદાપપૈયાના બી  સામાન્ય 
સામાન્ય  રીતે  ત્યાં પપૈયું((Papaya)એક એવું ફળ છે જે લગભગ દરેક  વ્યક્તિએ  ખાધું જ હશે. આ એક એવું ફળ  છે જેને  ગરીબ અને અમીર તમામ પ્રકારના લોકો તેને ખાઈ શકે છે. પરંતુ તેમાંથી મોટા ભાગના લોકો પપૈયા ખાતી વખતે બીને ડસ્ટબીનમાં ફેંકી  દેતા  હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ બી નો ઉપયોગ(Papaya Seed Benefits) અન્ય ઘણી બીમારીઓ સામે પણ થઈ શકે છે.તો  ચાલો  આજે તેના  વિશે જાણીએ.
પપૈયાના બીના ફાયદા
પપૈયાના બી  સામાન્ય  રીતે  કાળા રંગના હોય છે, તેમાં અનેક પ્રકારના પોષક તત્વો જોવા મળે છે. જો તમે તેને સીધું ખાશો તો તેનો સ્વાદ કડવો લાગશે. સામાન્ય રીતે આ બીજને પહેલા તડકામાં સૂકવવામાં આવે છે, પછી તેને પીસીને તેનું સેવન કરવામાં આવે છે.
1. પાચનતંત્ર માટે ખૂબ જ ફાયદાકારક 
 જેમ પપૈયું પાચનતંત્ર માટે ખૂબ જ ફાયદાકારક છે, તે જ રીતે પપૈયાના બી પણ પાચન સુધારવામાં મદદ કરે છે. પાચન સંબંધિત સમસ્યાઓ માટે તમે તમારા રોજિંદા આહારમાં પપૈયાના બી નો સમાવેશ કરી શકો છો.
2. લીવર 
 
પપૈયાના બી પણ આપણા લીવર માટે ખૂબ જ ફાયદાકારક છે. પપૈયાના બી કોઈપણ રીતે લઈ શકાય છે. તેને પીસીને બારીક પાવડર બનાવીને પણ ખાઈ શકાય છે.
3. કુદરતી જન્મ નિયંત્રણ  
પપૈયાના બી કુદરતી ગર્ભનિરોધક તરીકે કામ કરે છે. જો કપલ પ્રેગ્નન્સી ન ઇચ્છતું હોય અને તેનાથી બચવા માટે દવા લેવા માંગતા ન હોય તો પપૈયાના બીજ એક સારો અને હેલ્ધી વિકલ્પ બની શકે છે. જો કે, તે લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
4. વજન 
વધતા વજનથી પરેશાન લોકો માટે, પપૈયાના બી વજન ઘટાડવા માટે તંદુરસ્ત વિકલ્પ હોઈ શકે છે. એવા ઘણા પુરાવા છે જે સૂચવે છે કે પપૈયાના બીજ શરીરની ચરબી બર્ન કરવામાં મદદ કરે છે.
Tags :
GujaratFirstPapayaSeedsBenefits
Next Article