ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot માં મંદિરમાં આરતી કરવાની ના પાડવાનો વિવાદ, અમરનાથ મંદિરમાં આરતી નહીં કરવા માટે આપી ધમકી

તેમના પર અમરનાથ મંદિરમાં આરતી નહીં કરવા માટે ધમકી આપી હોવાનો આરોપ થયો છે.
05:13 PM Jul 02, 2025 IST | Vipul Sen
તેમના પર અમરનાથ મંદિરમાં આરતી નહીં કરવા માટે ધમકી આપી હોવાનો આરોપ થયો છે.

રાજકોટમાં મંદિરમાં આરતી કરવાની ના પાડવાનો વિવાદ સામે આવ્યો છે. ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજા ફરી એક વાર વિવાદમાં સપડાયા છે. અમરનાથ મંદિરમાં આરતી નહીં કરવા માટે ધમકી આપી હોવાનો આરોપ થયો છે. આરતી નહીં કરવા ધમકી આપી અને બેનરો તોડી નાખ્યાના પણ આક્ષેપ થયા છે. પી.ટી.જાડેજાની ધમકી કથિત ઓડિયો ક્લીપ પણ વાઇરલ થઈ છે...જુઓ અહેવાલ..

Tags :
GujaratGujaratFirstkshatriyasamajMandirArtiPTJadejaRAJKOTtemple
Next Article