Jamnagar : માનવીનો ક્રોધ ક્યાં જઈને અટકશે?
જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ગત બુધવારનાં દિવસે ખૂની ખેલ ખેલાયો હતો.
12:52 AM Dec 14, 2025 IST
|
Vipul Sen
જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ગત બુધવારનાં દિવસે ખૂની ખેલ ખેલાયો હતો. ધોળા દિવસે સરાજાહેરમાં એક યુવકની છરીના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. જોકે, આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ જામનગર પોલીસે (Jamnagar Police) હત્યારા આરોપીને દબોચી લીધો હતો. પોલીસે કરેલી તપાસમાં બહાર આવ્યું કે આ હત્યાનું મૂળ કારણ એક પ્રેમ પ્રકરણ હતું અને મૃતકનો હત્યારો બીજું કોઈ નહીં પણ તેનો પિતરાઈ ભાઈ જ હતો.... જુઓ અહેવાલ....
Next Article