ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Junagadh ના ભવનાથમાં તંત્ર દ્વારા ડિમોલિશન

લારી, ગલ્લા, કાચા ઝૂંપડાઓ પર આજે તંત્રનું બુલડોઝર ફેરવી દેવાયું હતું.
05:01 PM Dec 13, 2025 IST | Vipul Sen
લારી, ગલ્લા, કાચા ઝૂંપડાઓ પર આજે તંત્રનું બુલડોઝર ફેરવી દેવાયું હતું.

જૂનાગઢના ભવનાથમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામ સામે ડિમોલિશનની કામગીરી કરાઈ છે. શિવરાત્રિ મેળાને ધ્યાનમાં લઈ દબાણો પર કાર્યવાહી કરવામાં આવી છે.  લારી, ગલ્લા, કાચા ઝૂંપડાઓ પર આજે તંત્રનું બુલડોઝર ફેરવી દેવાયું હતું. 100 જેટલા નાના-મોટા દબાણો દૂર કરવામાં આવ્યા છે. મેળાની જગ્યા પર દબાણો દૂર કરી જગ્યા ખાલી કરવામાં આવી છે.... જુઓ અહેવાલ...

Tags :
BhavnathDemolitionGujaratFirstJunagadhJunagadhnews
Next Article