ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

હિંદુ મંદિરો અને તીર્થસ્થાનોને અપવિત્ર કરવાનો સિલસિલો ચાલુ, તીર્થ પંજ તીરથને બનાવ્યું વેરહાઉસ

પાકિસ્તાનમાં હિંદુ મંદિરો અને તીર્થસ્થળોને અપવિત્ર કરવાની પ્રક્રિયા ચાલુ છે. તાજેતરનો કેસ મહાભારત કાળ સાથે સંબંધિત પંજ તીરથનો છે. ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતની રાજધાની પેશાવરમાં આવેલ પંજ તીરથ એક સમયે હિન્દુ તીર્થસ્થાન હતું, પરંતુ હવે તેનો ઉપયોગ વેરહાઉસ તરીકે થઈ રહ્યો છે.બિટર વિન્ટર મેગેઝીનના અહેવાલ મુજબ, આ તીર્થ સ્થળ રાજા પાંડુના પાંચ પુત્રો અને પાંડવ શિષ્યો સાથે સંકળાયેલું છે.
02:17 AM Feb 22, 2023 IST | Vipul Pandya
પાકિસ્તાનમાં હિંદુ મંદિરો અને તીર્થસ્થળોને અપવિત્ર કરવાની પ્રક્રિયા ચાલુ છે. તાજેતરનો કેસ મહાભારત કાળ સાથે સંબંધિત પંજ તીરથનો છે. ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતની રાજધાની પેશાવરમાં આવેલ પંજ તીરથ એક સમયે હિન્દુ તીર્થસ્થાન હતું, પરંતુ હવે તેનો ઉપયોગ વેરહાઉસ તરીકે થઈ રહ્યો છે.બિટર વિન્ટર મેગેઝીનના અહેવાલ મુજબ, આ તીર્થ સ્થળ રાજા પાંડુના પાંચ પુત્રો અને પાંડવ શિષ્યો સાથે સંકળાયેલું છે.
પાકિસ્તાનમાં હિંદુ મંદિરો અને તીર્થસ્થળોને અપવિત્ર કરવાની પ્રક્રિયા ચાલુ છે. તાજેતરનો કેસ મહાભારત કાળ સાથે સંબંધિત પંજ તીરથનો છે. ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતની રાજધાની પેશાવરમાં આવેલ પંજ તીરથ એક સમયે હિન્દુ તીર્થસ્થાન હતું, પરંતુ હવે તેનો ઉપયોગ વેરહાઉસ તરીકે થઈ રહ્યો છે.

બિટર વિન્ટર મેગેઝીનના અહેવાલ મુજબ, આ તીર્થ સ્થળ રાજા પાંડુના પાંચ પુત્રો અને પાંડવ શિષ્યો સાથે સંકળાયેલું છે. તેનો ઉપયોગ 1,000 વર્ષ સુધી હિંદુ તીર્થસ્થાન તરીકે થતો હતો, પરંતુ ભાગલા પછી માત્ર બે જર્જરિત મંદિરો જ બચ્યા હતા. આ વિસ્તાર સ્થાનિક સરકારના હાથમાંથી ચાકા યુનુસ ફેમિલી પાર્કનું સંચાલન કરતી ખાનગી કંપનીને વેચી દેવામાં આવ્યો હતો.

કારતક મહિનામાં આ સ્થાનનું વિશેષ મહત્વ છે
પંજ તીરથમાં પાંચ પાણીના કુંડ અને એક મોટા અને બીજા નાના મંદિરો હતા. હિંદુ સમુદાયના લોકો કારતક મહિનામાં આ તળાવોમાં સ્નાન કરવા આવતા હતા અને બે દિવસ આ વૃક્ષોની નીચે પૂજા કરતા હતા.

સશસ્ત્ર માણસો દ્વારા ધાકધમકી
પુરાતત્વવિદોનું કહેવું છે કે જ્યારે તેઓએ પંજ તીરથ સ્થળ પર પહોંચવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને હથિયારબંધ માણસો દ્વારા ડરાવી ધમકાવીને ભગાડી દેવામાં આવ્યા હતા. 10 ફેબ્રુઆરીએ પેશાવર હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી કે ત્રણ વર્ષથી વધુ સમય વીતી જવા છતાં પણ આ મુદ્દો ઉકેલાયો નથી.

પૂજા કરવાનો અધિકાર નકાર્યો
બિટર વિન્ટરના જણાવ્યા અનુસાર, આ કેસ એ વાતનો પુરાવો છે કે પાકિસ્તાનમાં હિંદુ ધર્મના ઐતિહાસિક વારસાના સ્થળોને ગેરકાયદેસર કબજા હેઠળ રાખવામાં આવ્યા છે, અને તેમની પૂજાના અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા છે. આ મુદ્દે હજુ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.

આ પણ વાંચો - જાવેદ અખ્તરે પાકિસ્તાનને ધોઇ નાખ્યું, વાયરલ થયો વીડિયો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
ayodhyarammandirbhoomipoojanbadrinathdarshan2022bhadawarbhoomipujanrammandirbhoomipujanrammandirlivebowandarrowchardhamconditionofhindutemplesinkashmirconditionofhindutemplesinkashmirfrom1986to2018conditionofhindutemplesinkashmirfrom1986to2018part-1conservationandpreservationoftemplesinkashmirdecember2020destructionofhindutempleinpakistanflightsofdeitiesandrebirthoftemplesgovardhanGujaratFirsthanumangarhimandirharidwarhindutempledestroyedinpakistanhindutempleshistoryofshrinathjitemplehoteltheroyalbhartihowtobuildabamboobowhowtomakebowandarrowhowtomakebowandarrowathomeleftisthistoriansandfalsificationofhistoryluvkushbirthplacenidhivankirahasyamaykahaniyanshreebankeybiharitemplevrindavanshreeradhadamodartemplevrindavantawangarunachalpradeshtempledesecrationvircartoon
Next Article