ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jayesh Radadiya મંત્રી ન બનતા Dilip Sanghani થયા દુઃખી, નવા-જુનીનાં એંધાણ

ગુજરાતની ભાજપ સરકારનાં મંત્રીમંડળ વિસ્તરણ બાદ ભાજપ નેતા દિલીપ સંઘાણી સાથા ગુજરાત ફર્સ્ટની EXCLUSIVE વાતચીત થઈ હતી...
05:34 PM Oct 18, 2025 IST | Vipul Sen
ગુજરાતની ભાજપ સરકારનાં મંત્રીમંડળ વિસ્તરણ બાદ ભાજપ નેતા દિલીપ સંઘાણી સાથા ગુજરાત ફર્સ્ટની EXCLUSIVE વાતચીત થઈ હતી...

ગુજરાતની ભાજપ સરકારનાં મંત્રીમંડળ વિસ્તરણ બાદ ભાજપ નેતા દિલીપ સંઘાણી સાથા ગુજરાત ફર્સ્ટની EXCLUSIVE વાતચીત થઈ હતી, જેમાં ભાજપ નેતા દિલીપ સંઘાણીની વિસ્તરણ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, જયેશ રાદડિયાને તક આપી હોત તો સારું હોત. રાદડિયા સહકાર અને સમાજ સાથે જોડાયેલા છે. મંત્રીમંડળમાં અમરેલી દેખાયું તેને આવકાર છે.... જુઓ અહેવાલ...

Tags :
BJPCabinetExpansionDilipSanghaniExclusiveReactionGujaratGujaratFirstjayeshradadiya
Next Article