ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

નવા વર્ષે કરો આ વાસ્તુના ઉપાય, ખુલી જશે ભાગ્યના બધા જ તાળા

જીવનમાં પૈસાનું ખૂબ મહત્વ છે. તે આપણા જીવનનો અભિન્ન ભાગ છે. આ સંપત્તિની લાલસામાં માણસ દિવસ-રાત મહેનત કરે છે. પરંતુ ઘણી વખત સારી કમાણી કર્યા પછી પણ વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણીવાર પૈસા હાથમાં આવે છે પણ બચતા નથી અને તેનાથી આર્થિક તંગી સર્જાય છે. જો પૈસા સંબંધિત સમસ્યાઓ તમને પણ રહે છે તો નવા વર્ષમાં કેટલાક ખાસ ઉપાયો કરવાથી આર્થિક પ્રગતિની સંભાવના છે. ચાલો જાણીએ આ ઉપાàª
08:48 AM Dec 20, 2022 IST | Vipul Pandya
જીવનમાં પૈસાનું ખૂબ મહત્વ છે. તે આપણા જીવનનો અભિન્ન ભાગ છે. આ સંપત્તિની લાલસામાં માણસ દિવસ-રાત મહેનત કરે છે. પરંતુ ઘણી વખત સારી કમાણી કર્યા પછી પણ વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણીવાર પૈસા હાથમાં આવે છે પણ બચતા નથી અને તેનાથી આર્થિક તંગી સર્જાય છે. જો પૈસા સંબંધિત સમસ્યાઓ તમને પણ રહે છે તો નવા વર્ષમાં કેટલાક ખાસ ઉપાયો કરવાથી આર્થિક પ્રગતિની સંભાવના છે. ચાલો જાણીએ આ ઉપાàª
જીવનમાં પૈસાનું ખૂબ મહત્વ છે. તે આપણા જીવનનો અભિન્ન ભાગ છે. આ સંપત્તિની લાલસામાં માણસ દિવસ-રાત મહેનત કરે છે. પરંતુ ઘણી વખત સારી કમાણી કર્યા પછી પણ વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણીવાર પૈસા હાથમાં આવે છે પણ બચતા નથી અને તેનાથી આર્થિક તંગી સર્જાય છે. જો પૈસા સંબંધિત સમસ્યાઓ તમને પણ રહે છે તો નવા વર્ષમાં કેટલાક ખાસ ઉપાયો કરવાથી આર્થિક પ્રગતિની સંભાવના છે. ચાલો જાણીએ આ ઉપાયો વિશે....
  • વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા ઘરમાં વાંસળી રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. ઘરમાં વાંસળી રાખવાથી વેપાર અને નોકરીમાં પ્રગતિ થાય છે.
  • ઘરમાં મોર પીંછા રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં મોર પીંછા રાખવાથી આવકમાં પણ વધારો થાય છે.
  • વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ગણેશજીની મૂર્તિ રાખવી શુભ માનવામાં આવે છે. શુભ કાર્યોમાં સૌથી પહેલા ગણેશજીની પૂજા કરવામાં આવે છે. ડાન્સિંગ પોઝમાં ગણપતિની તસવીર લગાવવાથી પૈસાની કમી દૂર થાય છે.
  • વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરમાં એક જ નારિયેળ અથવા ઝાડુ હોય ત્યાં હંમેશા મા લક્ષ્મીનો વાસ રહે છે અને માતાની કૃપા બની રહે છે. નારિયેળ ઘરમાં રાખવાથી વ્યક્તિના જીવનમાં આર્થિક સમસ્યાઓ ઓછી થાય છે.
  • ઘરના પૂજા સ્થાન પર શંખ રાખવાથી વાસ્તુ દોષ નથી થતો અને ના તો ઘરમાં પૈસા સંબંધિત સમસ્યાઓ આવતી નથી. શંખને ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જા અને આત્મવિશ્વાસ વધે છે.
  • ધન-સંપત્તિ માટે માતા લક્ષ્મીની તસવીર સાથે કુબેરની તસવીર લગાવો. માતા લક્ષ્મી ધનની દેવી છે અને ભગવાન કુબેર આવકના દેવતા છે. આ રીતે પૈસાની સમસ્યા દૂર થશે.
આ પણ વાંચો - ઘરમાં Christmas Tree લગાવવું ખૂબ જ શુભ, અનેક વાસ્તુ દોષ થાય છે દૂર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
DestinyGujaratFirstNewYearRemedyVastuShashtra
Next Article