ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મહેસાણા જિલ્લામાં નશા મુક્તિ કેન્દ્રની કરાઈ શરૂઆત

મહેસાણા જિલ્લામાં નશા મુક્તિ કેન્દ્રની કરાઈ શરૂઆતભારત સરકાર દ્વારા નશા મુક્તિ કેન્દ્રની કરાઈ શરૂઆતસમગ્ર ભારતમાં આગામી સમયમાં 25 જેટલા નશા મુક્તિ કેન્દ્ર શરૂ કરાશેગુજરાતમાં ત્રણ જિલ્લાની કરાઈ છે પસંદગીમહેસાણા, જામનગર અને વડોદરાની કરાઈ છે પસંદગીસમગ્ર ભારતમાં નશામુક્ત અભિયાન અંતર્ગત આગામી સમયમાં 25 જેટલા સ્થળો પર કેન્દ્ર સરકાર દ્વારા નશા મુક્ત કેન્દ્રો શરૂ આવી રહ્યા છે ત્યાà
03:18 AM Feb 10, 2023 IST | Vipul Pandya
મહેસાણા જિલ્લામાં નશા મુક્તિ કેન્દ્રની કરાઈ શરૂઆતભારત સરકાર દ્વારા નશા મુક્તિ કેન્દ્રની કરાઈ શરૂઆતસમગ્ર ભારતમાં આગામી સમયમાં 25 જેટલા નશા મુક્તિ કેન્દ્ર શરૂ કરાશેગુજરાતમાં ત્રણ જિલ્લાની કરાઈ છે પસંદગીમહેસાણા, જામનગર અને વડોદરાની કરાઈ છે પસંદગીસમગ્ર ભારતમાં નશામુક્ત અભિયાન અંતર્ગત આગામી સમયમાં 25 જેટલા સ્થળો પર કેન્દ્ર સરકાર દ્વારા નશા મુક્ત કેન્દ્રો શરૂ આવી રહ્યા છે ત્યાà
  • મહેસાણા જિલ્લામાં નશા મુક્તિ કેન્દ્રની કરાઈ શરૂઆત
  • ભારત સરકાર દ્વારા નશા મુક્તિ કેન્દ્રની કરાઈ શરૂઆત
  • સમગ્ર ભારતમાં આગામી સમયમાં 25 જેટલા નશા મુક્તિ કેન્દ્ર શરૂ કરાશે
  • ગુજરાતમાં ત્રણ જિલ્લાની કરાઈ છે પસંદગી
  • મહેસાણા, જામનગર અને વડોદરાની કરાઈ છે પસંદગી
સમગ્ર ભારતમાં નશામુક્ત અભિયાન અંતર્ગત આગામી સમયમાં 25 જેટલા સ્થળો પર કેન્દ્ર સરકાર દ્વારા નશા મુક્ત કેન્દ્રો શરૂ આવી રહ્યા છે ત્યારે નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લા ખાતે નશા મુક્ત કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

કાઉન્સિલિંગ અને દવા મારફતે નશાથી દૂર રાખવા અને મુક્ત કરવાનો પ્રયાસ 
 સમગ્ર ભારત નશામુક્ત બને તે અંતર્ગત એક અભિયાન શરૂ કરવા માં આવ્યું છે સમગ્ર ગુજરાતમાં ત્રણ જીલ્લા ની પસંદગી ઉતારવા માં આવી છે જે અંતર્ગત મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે માનસિક રોગ વિભાગ, જનરલ હોસ્પિટલ મહેસાણા ખાતે  માનસિક રોગ વિભાગ ખાતે કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં ત્રણ જિલ્લાની પસંદગી માં એક મહેસાણા જામનગર અને વડોદરા ખાતે વ્યસન મુક્તિ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી જેમાં મહેસાણા જિલ્લાના વહીવટી તંત્રએ આ કેન્દ્ર પર હાજરી આપીને સોગંદ લીધા હતા કે આગામી સમયમાં લોકોને વ્યસનથી દૂર રાખવા પ્રયાસ કરવામાં આવશે જ્યારે હાલમાં મહેસાણામાં વિવિધ નશામાંથી છુટકારો મેળવનારની સંખ્યા 70 ની આસપાસ હોવાનો વહીવટી તંત્રએ જણાવ્યું હતું અને આવનારા સમયમાં તેમને કાઉન્સિલિંગ અને દવા મારફતે નશાથી દૂર રાખવા અને મુક્ત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
મેડીસીન દ્વારા ટ્રીટમેન્ટ પણ આપવામાં આવે છે
નશાનું પ્રમાણ સમગ્ર દેશમાં ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખૂબ સુંદર શરૂઆત કરી છે. તમાકુ તેમજ દારૂના સેવનનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે ત્યારે મહેસાણામાં શરૂ કરવામાં આવેલ નશા મુક્તિ કેન્દ્રમાં આ પ્રકારના નશાની ટેવ વાળા વ્યક્તિઓને સતત સંપર્ક કરી કાઉન્સેલિંગ કરવામાં આવશે. અને જરુર જણાય તેને મેડીસીન દ્વારા ટ્રીટમેન્ટ પણ આપવામાં આવે છે. નશાની ટેવથી પરિવારજનો પણ ખૂબ વ્યથિત સાથે ચિંતિત હોય છે ત્યારે આ કાઉન્સેલિંગ સાથેની ટેઇટમેન્ટ કારગત નીવડી શકે છે.
આ પણ વાંચો--19 વર્ષની યુવતીને શોધી કાઢતી ડભોઇ પોલીસ, દિકરી મળી આવતાં પરિવારજનો ભાવવિભોર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
DrugDrugAddictionCenterGujaratFirstMehsana
Next Article