ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

DyCM Harsh Sanghavi એ ખેતરોમાં કર્યું નિરીક્ષણ, નુકસાન બાબતે મેળવી માહિતી

માવઠાના માર વચ્ચે ખેડૂતોની વ્હારે આવી રાજ્ય સરકાર. DyCM હર્ષભાઈ સંઘવી અસરગ્રસ્ત ખેતરોની મુલાકાત લેવા પહોંચ્યા હતા.
07:55 PM Nov 01, 2025 IST | Vipul Sen
માવઠાના માર વચ્ચે ખેડૂતોની વ્હારે આવી રાજ્ય સરકાર. DyCM હર્ષભાઈ સંઘવી અસરગ્રસ્ત ખેતરોની મુલાકાત લેવા પહોંચ્યા હતા.

માવઠાના માર વચ્ચે ખેડૂતોની વ્હારે આવી રાજ્ય સરકાર. DyCM હર્ષભાઈ સંઘવી અસરગ્રસ્ત ખેતરોની મુલાકાત લેવા પહોંચ્યા હતા. સુરત જિલ્લાના ઓલપાડનાં સેલુટ ગામે DyCM એ ખેતરોની મુલાકાત લીધી હતી. ખેડૂતોનાં પાકને થયેલા આર્થિક નુકસાન અંગે સમીક્ષા કરવામાં આવી. અસરગ્રસ્ત ખેડૂતો સાથે DyCM હર્ષભાઈ સંઘવીએ વાતચીત પણ કરી હતી અને ખેડૂતોને થયેલ આર્થિક નુકસાન બાબતે માહિતી મેળવી હતી.... જુઓ અહેવાલ...

Tags :
CropDamageSurveyDyCMHarshSanghaviGujaratFirstGujaratGovernmentHarshSanghaviSuratUnseasonalrain
Next Article