ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

30 વર્ષથી ભલે ગુજરાતમાં સત્તાથી દૂર હોઇએ પણ કાર્યકર નીડર છે : શક્તિસિંહ ગોહિલ

કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા. આ દરમિયાન તેમણે કહ્યું કે, અંગ્રેજોની લાઠી-ગોળીઓ સામે લડનારી કોંગ્રેસ ભલે 30 વર્ષથી રાજ્યમાં સત્તાથી દૂર હોય તેમ છતા આજે પણ નીડર કાર્યકરો સાથે મજબૂત છે.
01:45 PM Apr 09, 2025 IST | Hardik Shah
કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા. આ દરમિયાન તેમણે કહ્યું કે, અંગ્રેજોની લાઠી-ગોળીઓ સામે લડનારી કોંગ્રેસ ભલે 30 વર્ષથી રાજ્યમાં સત્તાથી દૂર હોય તેમ છતા આજે પણ નીડર કાર્યકરો સાથે મજબૂત છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં ભાજપ પર વરસ્યા શક્તિસિંહ ગોહિલ
અંગ્રેજોની લાઠી અને ગોળીઓ સામે અમે લડ્યા: શક્તિસિંહ
30 વર્ષથી ભલે સત્તાથી દૂર હોઇએ પણ કાર્યકર નીડર છે: શક્તિસિંહ
રાહુલ ગાંધી કહે છે, કોંગ્રેસના કાર્યકરો બબ્બર શેર છે: શક્તિસિંહ
ઘણા નેતાઓ છે જેઓ ડર અને લાલચમાં પક્ષ બદલ્યો: શક્તિસિંહ
અહિંસાથી લડેલી કોંગ્રેસ પાર્ટીને મરવા ન દેવી જોઇએ: શક્તિસિંહ
વોટ્સએપ યુનિવર્સિટીવાળા બાપુના નામે ભ્રમ ફેલાવે છે: શક્તિસિંહ
કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં શોક પ્રસ્તાવ રજૂ કરાયો
મનમોહનસિંહ સહિતના અનેક નેતાઓના નિધન પર શોક પ્રસ્તાવ

Tags :
Ahimsa and Congress legacyBJP criticism by CongressCongressCongress condolence resolutionCongress fearless workersCongress National Convention 2025Congress vs BJP debateCongress workersDefection in Indian politicsGandhi ideology in politicsNational leaders' demisePolitical party loyalty IndiaRahul Gandhi Babbar Sher remarkShaktisinh GohilShaktisinh Gohil attack on BJPShaktisinh Gohil speechTribute to Manmohan SinghWhatsApp University Bapu comment
Next Article