EXCLUSIVE : ધર્મથી શિવભક્ત કર્મથી પત્રકાર Dr. Vivek kumar Bhatt સાથે સીધો સંવાદ
3 જાન્યુઆરી, 2025, અમદાવાદના SG હાઈવે પર આવેલી બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ઓડિટોરિયમમાં 'તપોભૂમિ ગ્રંથ' (વીડિયો બુક) નું વિમોચન કરવામાં આવ્યું.
01:12 PM Jan 22, 2025 IST
|
Hardik Shah
- 12 વર્ષની તપસ્યાનું 'તપોભૂમિગ્રંથ' પ્રમાણ
- તપોભૂમિ ગ્રંથના લેખક સાથે સીધો સંવાદ
- ધર્મથી શિવભક્ત કર્મથી પત્રકાર
- ડૉ.વિવેક કુમાર ભટ્ટની જુબાની
- "પ્રધાનમંત્રીએ આપી પ્રેરણા"
- પત્થર બોલતા હૈ 'તપોભૂમિગ્રંથ'
- 12 વર્ષ પહેલા સંકલ્પ.. 3 જાન્યુઆરીએ વિમોચન
3 જાન્યુઆરી, 2025, અમદાવાદના SG હાઈવે પર આવેલી બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ઓડિટોરિયમમાં 'તપોભૂમિ ગ્રંથ' (વીડિયો બુક) નું વિમોચન કરવામાં આવ્યું. આ વિશિષ્ટ ગ્રંથ ગુજરાતની આદ્યાત્મિક વારસો અને વિકાસની શ્રેષ્ઠ ગાથાઓને લોકો સુધી પહોંચાડવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.
Next Article