ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ અત્યાર સુધી જાણો કેટલા DNA થયા મેચ

અમદાવાદમાં થયેલી ભયાવહ વિમાન દુર્ઘટના બાદ મૃતદેહોની ઓળખ માટે DNA ટેસ્ટિંગની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડેન્ટ રજનીશ પટેલના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 86 મૃતદેહોના DNA સેમ્પલ મેચ થઈ ચૂક્યા છે, જેમાંથી 47 મૃતદેહ અમદાવાદ, ભાવનગર, ગાંધીનગર, ખેડા અને મહીસાગરના પરિવારોને સોંપવામાં આવ્યા છે.
02:00 PM Jun 16, 2025 IST | Hardik Shah
અમદાવાદમાં થયેલી ભયાવહ વિમાન દુર્ઘટના બાદ મૃતદેહોની ઓળખ માટે DNA ટેસ્ટિંગની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડેન્ટ રજનીશ પટેલના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 86 મૃતદેહોના DNA સેમ્પલ મેચ થઈ ચૂક્યા છે, જેમાંથી 47 મૃતદેહ અમદાવાદ, ભાવનગર, ગાંધીનગર, ખેડા અને મહીસાગરના પરિવારોને સોંપવામાં આવ્યા છે.

Ahmedabad Plane Crash Incident : અમદાવાદમાં થયેલી ભયાવહ વિમાન દુર્ઘટના બાદ મૃતદેહોની ઓળખ માટે DNA ટેસ્ટિંગની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડેન્ટ રજનીશ પટેલના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 86 મૃતદેહોના DNA સેમ્પલ મેચ થઈ ચૂક્યા છે, જેમાંથી 47 મૃતદેહ અમદાવાદ, ભાવનગર, ગાંધીનગર, ખેડા અને મહીસાગરના પરિવારોને સોંપવામાં આવ્યા છે. જોકે, 12 પરિવારોના મૃતદેહોનું કન્ફર્મેશન હજુ બાકી છે, અને DNA મેચિંગની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે, જેથી બાકીના મૃતદેહો પણ ઝડપથી તેમના સગાઓ સુધી પહોંચી શકે.

Tags :
47 bodies handed overAhmedabad Plane crashAir crash forensicsAircraft tragedy IndiaAviation disaster 2025Body identification via DNAcivil hospital ahmedabadCrash victim familiesDNA identificationDNA matching processDNA report status updateEmergency response AhmedabadFamily confirmation pendingGujarat aviation accidentMass fatality eventPlane CrashPlane Crash VictimsPost-crash investigationRajneesh Patel statementStatewide victim handoverUnidentified victims
Next Article