ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

લોકગાયક વિક્રમ લાબડીયાએ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા કરી અપીલ

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.લોકગાયક વિક્રમલાબડિયાએ હર ઘર તિરંગા અભિયાનમાં સાડા સાત હજાર બાઇકોની રેલી દ્વારા તિરંગા યાત્રા કાઢવાની ગુજરાત ફર્સ્ટની મુહિમને બિરદાવી..અને સૌ કોઇને આ અભિયાનમાં જોડાવવા અપીલ કરી.  View this post on Instagram A post shared by Gujarat First (@gujaratfirst)
01:38 PM Aug 15, 2022 IST | Vipul Pandya
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.લોકગાયક વિક્રમલાબડિયાએ હર ઘર તિરંગા અભિયાનમાં સાડા સાત હજાર બાઇકોની રેલી દ્વારા તિરંગા યાત્રા કાઢવાની ગુજરાત ફર્સ્ટની મુહિમને બિરદાવી..અને સૌ કોઇને આ અભિયાનમાં જોડાવવા અપીલ કરી.  View this post on Instagram A post shared by Gujarat First (@gujaratfirst)

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.

લોકગાયક વિક્રમલાબડિયાએ હર ઘર તિરંગા અભિયાનમાં સાડા સાત હજાર બાઇકોની રેલી દ્વારા તિરંગા યાત્રા કાઢવાની ગુજરાત ફર્સ્ટની મુહિમને બિરદાવી..અને સૌ કોઇને આ અભિયાનમાં જોડાવવા અપીલ કરી. 

Tags :
GujaratFirstHarGharTirangaAbhiyan
Next Article