ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પૂર્વ ધારાસભ્ય શિવજી આહીરે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.પૂર્વ ધારાસભ્ય શિવજી આહીરે કહ્યું કે જે રીતે આપણે જન્માષ્ટમી, શિવરાત્રી અને દિવાળીની ઉજવણી કરીએ છીએ તે જ રીતે આપણે આ આઝાદીના અમૃત મહોત્સવની પણ ઉજવણી કરીએ અને ઘરે-ઘરે તિરંગો લહેરાવીએ.
07:38 AM Aug 15, 2022 IST | Vipul Pandya
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.પૂર્વ ધારાસભ્ય શિવજી આહીરે કહ્યું કે જે રીતે આપણે જન્માષ્ટમી, શિવરાત્રી અને દિવાળીની ઉજવણી કરીએ છીએ તે જ રીતે આપણે આ આઝાદીના અમૃત મહોત્સવની પણ ઉજવણી કરીએ અને ઘરે-ઘરે તિરંગો લહેરાવીએ.

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.

પૂર્વ ધારાસભ્ય શિવજી આહીરે કહ્યું કે જે રીતે આપણે જન્માષ્ટમી, શિવરાત્રી અને દિવાળીની ઉજવણી કરીએ છીએ તે જ રીતે આપણે આ આઝાદીના અમૃત મહોત્સવની પણ ઉજવણી કરીએ અને ઘરે-ઘરે તિરંગો લહેરાવીએ.


Tags :
GujaratFirstHarGharTirangaShivjiAhir
Next Article