Gambhira Bridge Collapse : પાદરાના ગંભીરા બ્રિજને લઈને નાયબ મુખ્ય દંડકની પ્રતિક્રિયા
Gambhira Bridge Collapse : ગુજરાતમાં વારંવાર બનતી દુર્ઘટનાઓ, ખાસ કરીને જર્જરિત બ્રિજની ઘટનાઓ, એક ગંભીર પ્રશ્ન ઉભો કરે છે. શા માટે આવી લાપરવાહી અને ભ્રષ્ટાચાર ચાલુ રહે છે? સરકાર નાગરિકો પાસેથી નિયમિત ટેક્સ વસૂલે છે, પરંતુ જ્યારે વાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જનસુરક્ષાની આવે છે, ત્યારે નબળી ગુણવત્તા અને અધિકારીઓની ઉદાસીનતા સામે આવે છે. આવી
Advertisement
Gambhira Bridge Collapse : ગુજરાતમાં વારંવાર બનતી દુર્ઘટનાઓ, ખાસ કરીને જર્જરિત બ્રિજની ઘટનાઓ, એક ગંભીર પ્રશ્ન ઉભો કરે છે. શા માટે આવી લાપરવાહી અને ભ્રષ્ટાચાર ચાલુ રહે છે? સરકાર નાગરિકો પાસેથી નિયમિત ટેક્સ વસૂલે છે, પરંતુ જ્યારે વાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જનસુરક્ષાની આવે છે, ત્યારે નબળી ગુણવત્તા અને અધિકારીઓની ઉદાસીનતા સામે આવે છે. આવી ઘટનાઓ માનવ જીવનની કિંમતને નજરઅંદાજ કરે છે, જ્યાં સામાન્ય નાગરિકો, ખાસ કરીને ગરીબ વર્ગ, નબળી વ્યવસ્થાનો ભોગ બને છે. અધિકારીઓ અને નેતાઓ એ.સી. ઓફિસોમાં બેસીને ચર્ચાઓ કરે છે, પરંતુ નક્કર પગલાંનો અભાવ દેખાય છે.
Advertisement


