ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar : CM Bhupendra Patel ના હસ્તે ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરાયાં

સરકારમાં નિમણૂક પામેલા ઉમેદવારોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે નિમણૂક પત્ર એનાયત કરાયા છે.
12:15 PM Dec 12, 2024 IST | Vipul Sen
સરકારમાં નિમણૂક પામેલા ઉમેદવારોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે નિમણૂક પત્ર એનાયત કરાયા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનાં બે વર્ષ પૂર્ણ થતાં આજે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન સરકારમાં નિમણૂક પામેલા ઉમેદવારોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે નિમણૂક પત્ર એનાયત કરાયા છે. 600 જેટલા કર્મચારીઓને આ નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે.

Tags :
appointment letterCM Bhupendra PatelGandhinagarGujarat FirstGUJARAT FIRST NEWSMahatma Mandir
Next Article