ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ રુચિર ભટ્ટે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ રૂચિર ભટ્ટે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજ્યના 33 જિલ્લાઓમાં બાઇક દ્વારા તિરંગા યાત્રા યોજવાને લઇને ગુજરાત ફર્સ્ટની ટીમને અભિનંદન પાઠવ્યા.. View this post on Instagram A post shared by Gujarat First (@gujaratfirst)
12:10 PM Aug 15, 2022 IST | Vipul Pandya
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ રૂચિર ભટ્ટે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજ્યના 33 જિલ્લાઓમાં બાઇક દ્વારા તિરંગા યાત્રા યોજવાને લઇને ગુજરાત ફર્સ્ટની ટીમને અભિનંદન પાઠવ્યા.. View this post on Instagram A post shared by Gujarat First (@gujaratfirst)

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.

ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ રૂચિર ભટ્ટે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજ્યના 33 જિલ્લાઓમાં બાઇક દ્વારા તિરંગા યાત્રા યોજવાને લઇને ગુજરાત ફર્સ્ટની ટીમને અભિનંદન પાઠવ્યા..

Tags :
GujaratFirstHarGharTirangaRuchirBhatt
Next Article