ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar: CM ભૂપેન્દ્ર પટેલે 'Har Ghar Tiranga' અભિયાનની કરી શરૂઆત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'હર ઘર તિરંગા' અભિયાનની શરૂઆત કરાવી હતી. મુખ્યમંત્રીએ પોતાના નિવાસસ્થાનેથી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. દેશમાં 8 થી 15 ઓગસ્ટ દરમિયાન 'હર ઘર તિરંગા' અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં અંદાજે 40થી 50 લાખ તિરંગાનું વિતરણ કરવામાં આવશે....
11:24 AM Aug 08, 2024 IST | Vipul Sen
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'હર ઘર તિરંગા' અભિયાનની શરૂઆત કરાવી હતી. મુખ્યમંત્રીએ પોતાના નિવાસસ્થાનેથી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. દેશમાં 8 થી 15 ઓગસ્ટ દરમિયાન 'હર ઘર તિરંગા' અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં અંદાજે 40થી 50 લાખ તિરંગાનું વિતરણ કરવામાં આવશે....

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'હર ઘર તિરંગા' અભિયાનની શરૂઆત કરાવી હતી. મુખ્યમંત્રીએ પોતાના નિવાસસ્થાનેથી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. દેશમાં 8 થી 15 ઓગસ્ટ દરમિયાન 'હર ઘર તિરંગા' અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં અંદાજે 40થી 50 લાખ તિરંગાનું વિતરણ કરવામાં આવશે.

Tags :
Chief Minister Bhupendra PatelGandhinagarGujarat FirstGujarati NewsHar Ghar Tiranga
Next Article