ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar : વિધાનસભામાં બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

ભારતના બંધારણના શિલ્પી ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમના સમાનતા તથા ન્યાયના વિચારોને યાદ કર્યા.
11:42 AM Apr 14, 2025 IST | Hardik Shah
ભારતના બંધારણના શિલ્પી ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમના સમાનતા તથા ન્યાયના વિચારોને યાદ કર્યા.

Gandhinagar : ભારતના બંધારણના શિલ્પી ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમના સમાનતા તથા ન્યાયના વિચારોને યાદ કર્યા. આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ હાજર રહ્યા, જેમણે બાબાસાહેબના સામાજિક પરિવર્તન અને રાષ્ટ્ર નિર્માણમાં અમૂલ્ય યોગદાનને બિરદાવ્યું.

Tags :
75 years of Indian ConstitutionAmbedkar and inclusive societyAmbedkar and social equality movementAmbedkar Constitution architectAmbedkar Day Gujarat highlightsAmbedkar inspiration IndiaAmbedkar Jayanti 2025babasaheb ambedkarCM Bhupendra Patel tributesdr babasaheb ambedkarGandhinagar
Next Article