Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar : DNA મેચિંગ પ્રક્રિયાની સમીક્ષા માટે ગૃહ રાજ્ય મંત્રી Harsh Sanghavi એ યોજી બેઠક

અમદાવાદમાં થયેલા ગમખ્વાર વિમાન દુર્ઘટનામાં અત્યારે મૃતકોના DNA મેચિંગ પ્રક્રિયા યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ સમગ્ર પ્રક્રિયા સંદર્ભે ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી (Harshabhai Sanghvi) એ એક રીવ્યૂ મીટિંગ કરી છે.
Advertisement

Ahmedabad Plane Crash : 12મી જૂને ગુરુવારે અમદાવાદમાં ભયંકર અને ગમખ્વાર વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 241 પેસેન્જર્સ સહિત 265 લોકોના મૃત્યુ થયા હતા. આ મૃતકોના મૃતદેહ પરિવારોને સત્વરે મળી રહે તે માટે રાજ્ય સરકારના FSL વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી સંદર્ભે ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી (Harshabhai Sanghvi) એ એક રીવ્યૂ મીટિંગ કરી છે. જેમાં FSL વિભાગના અધિકારીઓ, ગૃહ સચિવ તથા IBના IGPએ ભાગ લીધો હતો. જૂઓ અહેવાલ....

Tags :
Advertisement

.

×