Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar : ખેડૂત આંદોલન મુદ્દે પ્રવક્તા મંત્રી Jitubhai Vaghani ની પ્રેસ કોન્ફરન્સ

ખેતરોમાં વીજપોલ ઊભા કરવાના મુદ્દે ચાલી રહેલા ખેડૂતોના આંદોલન વચ્ચે રાજ્ય સરકાર દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે.
Advertisement

ખેતરોમાં વીજપોલ ઊભા કરવાના મુદ્દે ચાલી રહેલા ખેડૂતોના આંદોલન વચ્ચે રાજ્ય સરકાર દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે, જેમાં રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ માહિતી આપી હતી કે, સરકાર દ્વારા ખેડૂતોની લાગણીને ધ્યાનમાં રાખી તેમના વ્યાપકહિતમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. ખેડૂતોના પ્રશ્ને 10-12 દિવસથી મેરેથોન બેઠક થઈ. જીતુભાઈએ વધુંમાં કહ્યું કે, ખેડૂતોને વીજલાઈનના વળતરમાં વધારો અપાશે. જંત્રી આધારિત નહીં બમણો માર્કેટ રેટ ચૂકવાશે. જમીન માલિકોને એકસાથે અગાઉથી વળતર ચૂકવાશે. MRC મુજબ જમીનના ભાવ નક્કી કરાશે. ખેડૂતોના પ્રતિનિધિને પણ સમિતિ રખાશે.....જુઓ અહેવાલ......

Tags :
Advertisement

.

×