ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar: Dahegram માં પથ્થરમારો કરનારા આરોપીઓનું સરઘસ

દહેગામનું બહિયલ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે પથ્થરમારાની અને આગચંપની ઘટના બાદ પોલીસ પણ સતર્ક નવરાત્રિ દરમિયાન બબાલ બાદ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો Gandhinagar: Dahegram માં પથ્થરમારો કરનારા આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું છે. જેમાં દહેગામનું બહિયલ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું...
02:35 PM Sep 26, 2025 IST | SANJAY
દહેગામનું બહિયલ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે પથ્થરમારાની અને આગચંપની ઘટના બાદ પોલીસ પણ સતર્ક નવરાત્રિ દરમિયાન બબાલ બાદ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો Gandhinagar: Dahegram માં પથ્થરમારો કરનારા આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું છે. જેમાં દહેગામનું બહિયલ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું...

Gandhinagar: Dahegram માં પથ્થરમારો કરનારા આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું છે. જેમાં દહેગામનું બહિયલ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે, પથ્થરમારાની અને આગચંપની ઘટના બાદ પોલીસ પણ સતર્ક થઇ છે અને નવરાત્રિ દરમિયાન બબાલ બાદ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે તથા પોલીસ સતત નજર રાખી રહી છે.

Tags :
Dahegram GujaratGandhinagarGujarat FirstGujarat NewsGujarati NewsGujarati Top Newsstone peltingTop Gujarati News
Next Article