ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar: મેદસ્વિતા ઘટાડવા માટે રાજ્ય સરકાર કરશે ખાસ કેમ્પેઇન

રાજ્યમાં ઓબેસિટી ફ્રી કેમ્પેઇનની જાહેરાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે.
09:19 PM Mar 04, 2025 IST | Vipul Sen
રાજ્યમાં ઓબેસિટી ફ્રી કેમ્પેઇનની જાહેરાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે.

Gandhinagar: વિધાનસભા ગૃહમાં નિયમ 144 હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે. રાજ્યમાં ઓબેસિટી ફ્રી કેમ્પેઇનની જાહેરાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે. મેદસ્વિતા ઘટાડવા માટે રાજ્ય સરકાર ખાસ કેમ્પેઇન શરૂ કરશે. સમગ્ર વર્ષ દરમિયાન સરકાર મેદસ્વિતા ફ્રી કેમ્પેઇન ચલાવશે. આ અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, થોડા સમય અગાઉ PM મોદીએ મન કી બાત કાર્યક્રમમાં મેદસ્વીતા સામેની લડતની વાત કરી હતી...જુઓ અહેવાલ...

Tags :
CM Bhupendra PatelGUJARAT FIRST NEWSHarsh SanghviObesity Free CampaignObesity-free Gujaratpm narendra modiTop Gujarati NewsWorld Obesity Day
Next Article