Gandhinagar : કુંભાણી-પાટીલ મુલાકાત પર ભાજપના પ્રવક્તા Anilbhai Patel નું નિવેદન
તેમણે કહ્યું કે, નિલેશ કુંભાણી અને કોંગ્રેસનો આંતરિક મામલો છે. કોંગ્રેસથી નારાજ થાય એટલે એ ભાજપની સ્ક્રીપ્ટ એવા આક્ષેપ ખોટા છે.
Advertisement
નિલેશ કુંભાણીની કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ સાથેની મુલાકાત બાદ ચર્ચાઓનો માહોલ સર્જાયો છે. ત્યારે હવે આ મુલાકાત અંગે ભાજપના પ્રવક્તા અનિલ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, નિલેશ કુંભાણી અને કોંગ્રેસનો આંતરિક મામલો છે. કોંગ્રેસથી નારાજ થાય એટલે એ ભાજપની સ્ક્રીપ્ટ એવા આક્ષેપ ખોટા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસે પોતે આત્મમંથન કરવાની જરૂર છે. પરંતુ, કદાચ આત્મમંથન કરવાની શક્તિ કોંગ્રેસે ગુમાવી દીધી છે. અનિલ પટેલે સવાલ કર્યો કે, શા માટે લોકો કોંગ્રેસ છોડીને ચાલતી પકડે છે? .... જુઓ અહેવાલ.....
Advertisement


