Gir Somnath : Minister Parshottam Solanki નો હુંકાર, "અખતરા કરવા હોય તો કરી લો, ધોકા ઉપડશે...!"
ગીર સોમનાથના કોડીનારમાં પરસોત્તમ સોલંકીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, "જરૂર પડે ત્યારે ધોકા ઉપાડવા પડે તો પણ પરસોત્તમ સોલંકી ઉપાડશે. "
Advertisement
ગીર સોમનાથના કોડીનારમાં પરસોત્તમ સોલંકીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, "જરૂર પડે ત્યારે ધોકા ઉપાડવા પડે તો પણ પરસોત્તમ સોલંકી ઉપાડશે. " કોડીનારના વેલણ ગામે કોળી સમાજના સમૂહ લગ્નમાં આ નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, "કોળી સમાજ માટે ધોકા ઉપાડવા પડે તો ઉપાડીશ. તમારે અખતરા કરવા હોય તો પરસોત્તમ સોલંકીને યાદ કરજો. હું માત્ર વાતો નથી કરતો, મારે ક્યાં તમારા મત લેવા આવાનું છે. મારા કોળી સમાજ માટે મારો આત્મા દુઃખી થતો હોય છે." જુઓ અહેવાલ.....
Advertisement


