ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat First ની મુહિમ બાદ આખરે નિવૃત શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ

નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ્દ કરવામાં આવ્યો છે નિવૃત્ત શિક્ષકોની ભરતીને લઈ ઉમેદવારોમાં આક્રોશ ફેલાયો હતો કેટલીક વિસંગતતાઓના લીધે પરિપત્ર રદ્દ કર્યો: શિક્ષણમંત્રી Gujarat News: ટેટ-ટાટ ઉમેદવારોની ભરતીને લઈ સરકારે યુ-ટર્ન કર્યો છે. જેમાં નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ્દ...
02:18 PM Jul 28, 2025 IST | SANJAY
નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ્દ કરવામાં આવ્યો છે નિવૃત્ત શિક્ષકોની ભરતીને લઈ ઉમેદવારોમાં આક્રોશ ફેલાયો હતો કેટલીક વિસંગતતાઓના લીધે પરિપત્ર રદ્દ કર્યો: શિક્ષણમંત્રી Gujarat News: ટેટ-ટાટ ઉમેદવારોની ભરતીને લઈ સરકારે યુ-ટર્ન કર્યો છે. જેમાં નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ્દ...

Gujarat News: ટેટ-ટાટ ઉમેદવારોની ભરતીને લઈ સરકારે યુ-ટર્ન કર્યો છે. જેમાં નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ્દ કરવામાં આવ્યો છે. તેમાં ટેટ-ટાટ ઉમેદવારોમાં હાશકારો થયો છે. જેમાં નિવૃત્ત શિક્ષકોની ભરતીને લઈ ઉમેદવારોમાં આક્રોશ ફેલાયો હતો. ત્યારે શિક્ષણ વિભાગે પરિપત્ર રદ્દ કર્યો છે. વિવાદ થતા શિક્ષણ વિભાગે પરિપત્ર રદ્દ કરતા શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે.

Tags :
governmentGujarat Education DepartmentGujarat FirstGujarat NewsGujarati NewsGujarati Top NewsrecruitmentTAT Gujarat NewsTETTop Gujarati News
Next Article