ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

GST Reforms | કેન્દ્રીય જળશક્તિ મંત્રી C. R. Patil ની પ્રેસ કોન્ફરન્સ

કેન્દ્રીય જળશક્તિ મંત્રી C. R. Patil S ની પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં GST દરમાં સુધારાનાં કેન્દ્ર સરકારનાં પગલાને આવકાર્યો હતો.
08:45 PM Sep 04, 2025 IST | Vipul Sen
કેન્દ્રીય જળશક્તિ મંત્રી C. R. Patil S ની પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં GST દરમાં સુધારાનાં કેન્દ્ર સરકારનાં પગલાને આવકાર્યો હતો.

કેન્દ્રીય જળશક્તિ મંત્રી C. R. Patil S ની પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં GST દરમાં સુધારાનાં કેન્દ્ર સરકારનાં પગલાને આવકાર્યો હતો. GST માં સુધારાથી લોકોને સરળતા થશે તેમ C. R. Patil એ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, જીવન જરૂરિયાતની વસ્તુઓ પર GSTનો દર નાબૂદ કરાયો છે. નવા GST દરથી અનેક વસ્તુઓ સસ્તી થશે.... જુઓ અહેવાલ....

Tags :
CRPatilEconomicBenefitGSTReformsGSTUpdateGujaratFirstTaxRelief
Next Article