ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યએ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.ગુજરાત વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યએ ગુજરાત ફર્સ્ટને હર ઘર તિરંગા અભિયાનમાં ભાગ લેવા માટે અભિનંદન આપ્યા. સાથે જ તેમણે શુભેચ્છા પાઠવી કે દરેક ઘરે તિરંગો લહેરાવાના જે ઉમદા આશયથી ગુજરાત ફર્સ્ટ આ અભિયાનમાં જોડાયું છે તે સફળ થાય.
10:27 AM Aug 14, 2022 IST | Vipul Pandya
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.ગુજરાત વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યએ ગુજરાત ફર્સ્ટને હર ઘર તિરંગા અભિયાનમાં ભાગ લેવા માટે અભિનંદન આપ્યા. સાથે જ તેમણે શુભેચ્છા પાઠવી કે દરેક ઘરે તિરંગો લહેરાવાના જે ઉમદા આશયથી ગુજરાત ફર્સ્ટ આ અભિયાનમાં જોડાયું છે તે સફળ થાય.

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યએ ગુજરાત ફર્સ્ટને હર ઘર તિરંગા અભિયાનમાં ભાગ લેવા માટે અભિનંદન આપ્યા. સાથે જ તેમણે શુભેચ્છા પાઠવી કે દરેક ઘરે તિરંગો લહેરાવાના જે ઉમદા આશયથી ગુજરાત ફર્સ્ટ આ અભિયાનમાં જોડાયું છે તે સફળ થાય.
Tags :
GujaratFirstHarGharTirangaNimabenAcharya
Next Article